Stationery Dukan Sahay Yojana 2023: આ યોજનામાં સ્ટેશનરીની દુકાન ખોલવા માટે મળે છે રૂપિયા 1,00,000 ની સહાય, વહેલા તે પહેલાના ધોરણે મળશે લાભ

Stationery Dukan Sahay Yojana 2023 ; આપણા દેશ તથા રાજ્યમાં કઈંક લોકો છે જેમન આર્થિક પરિસિથિતિ સારી નથી , જેથી તેઓ પોતાની સારી જિંદગી જીવવા માટે ઉચિત ધનસહાય જરૂરી છે. સરકારો પણ આ લોકોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ બનાવી છે જેમાં વિવિધ વિધીઓ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને યોજનાની માહિતી ન હોવાથી તેઓ યોજનાનો ફાયદો ઉઠાવી શકતા નથી. તેથી આજે અમે સરળ ભાષામાં સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરીએ છે જેથી આપણે ગુજરાત સરકારની સ્ટેશનરીની દુકાન સહાય યોજનાની વિગતો જાણી શકીયે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 । Stationery Dukan Sahay Yojana 2023

યોજનનું નામસ્ટેશનરી દુકાન સહાય યોજના
સંસ્થાઆદિજાતિ વિકાસ નિગમ
યોજનનો પ્રકારરાજ્ય સરકાર
રાજ્યગુજરાત
વર્ષ2023
સહાયની રકમ1,00,000
સત્તાવાર વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

સ્ટેશનરી દુકાન સહાય યોજનાનો હેતુ શું છે?

કેટલાક લોકોને આર્થિક સમસ્યાઓ છે જેથી તે બધા લોકો બેંકો પાસે લોન લઇ શકતા નથી . પરંતુ કેટલાક લોકો સામાન્ય વ્યાજ પર લોન પ્રાપ્ત કરી શકે છે જેથી તેમને એક સ્ટેશનરી દુકાન ખોલવાની મંજૂરી મળી શકે છે જે તેમની આર્થિક સ્થિતિને સુધારી શકે છે અને તેમની આત્મનિર્ભરતા વધારી શકે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • સૌથી પેલા અરજદાર આદિજાતિનો હોવો જોઈએ. કારણ કે (આ યોજનનો લાભ બિન આદિજાતિ અરજદાર પણ લઈ શકે છે.)
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • તેમજ અરજદારને સ્ટેશનરી તથા તેના સંબંધિત બિઝનેસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા બુક સેલરને ત્યાં કામ કરેલું કામ કરેલું હોવું જોઈએ અને તેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
  • આ યોજનામાં અરજદારને રૂપિયા 1,00,000 સુધીની સહાય લોન પેઠે આપવામાં આવે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • લાઈબીલ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટિફિકેટ અથવા તાલીમનું સર્ટિફિકેટ
  • તથા અન્ય
  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • પાનકાર્ડ
  • ઘરવેરાની રશીદ

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં લોન મેળવવા માટે અરજી કરનારને રૂપિયા 1,00,000 સુધીનો લોન 4% વાર્ષિક વ્યાજદર સાથે મળશે. લોનની તરીકે 20 ત્રિમાસિક હપ્તામાં ચુકવવાની હોકારી થઇ છે. એક હપ્તામાં લોનની કુલ રકમનો 10% જેટલો રહેશે. જો અરજી કરનાર લોનને સમય પર ચુકવાની ના પડે તો તેને 2% દંડ સાથે વધુ વ્યાજ લેવામાં આવશે. જો કોઈ અરજદારે લોનની ભરપાઈ સમય પહેલા કરવી છે તો તે પણ કરી શકે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં અરજી ક્યાં મોકલવાની હોય છે?

અરજી ફોર્મ ભર્યા બાદ આદિજાતિના અરજદારે આ અરજી ફોર્મ તમારા તાલુકાના આદિજાતિ પ્રયોજના વહીવટદારને મોકલવાની રહેશે તથા બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ને મોકલવાની રહેશે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર કયો છે?

જો તમે આ યોજનાનો લાભ લેવાનું ઇચ્છો છો અને જો કોઈ પ્રશ્ન અથવા વધુ માહિતી મેળવવાની ઇચ્છા છે તો, તમે આપેલ હેલ્પલાઈન નંબરો 07923253891 અથવા 07923253893 પર સંપર્ક કરી શકો છો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
યોજનની વધુ માહિતી જાણવાઅહીં ક્લિક કરો

Leave a Comment